સુરજ એ ચદ્ર ને કહ્યુ , "તુ આવ તો મને આરામ મલે"
ચદ્ર એ અમાસ ને કહ્યુ, "તુ આવ તો મને આરામ મલે"
પ્રુથવી એ પ્રભુ ને કહ્યુ, "માનવી ઉપાડ તો મને આરામ મલે"
માનવી એ માનવી ને કહ્યુ "તુ શાંત થા તો મને આરામ મલે".
હવે તો મારા શ્વાસ એ મૌત ને કહ્યુ "તુ આવ તો મને આરામ મલે"
-નીતા કોટેચા
No comments:
Post a Comment